પ્રિય ગ્રાહક, મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું... મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે... :joy::joy::rofl::rofl:
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
સંપ માટીએ કર્યૉ, ને ઈંટ બની... ઈંટોનુ ટોળુ થયુ, ને ભીંત બની... ભીંતો એક બીજાને મળીને ”ઘર” બન્યું... જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ...