વ્યથા ની લાગણી ના કદી
સીમાડા નથી હોતા ,
અને દિલ પકવના કદી નીભાડા
નથી હોતા ,
જો હજુય સમજ ના પડતી હોય તો
નિરાશ થઇ ને કેહવું પડે છે કે ,
જ્યાં દિલ સળગે છે ત્યાં કદી
ધુમાડા નથી હોતા….
ખુલી રાખી છે જીંદગી ની કીતાબ મેં,,
બધા ને ગમે તેવુ લખતો આવ્યો છું.....
નીક્ળો હતો જગત ના બજાર મા કંઇક લેવા,,
પણ આજ સુધી તો ફકત આપતો જ આવ્યો છું....!!!!
Gujju_girl
.
. Prem Krvo 1 Kla 6 Pan
Nibhavo Tej Sachi
Sadhana 6e..
Najar Hajaro Tarf Krjo
Pan Vichar 1 no j
Krjo..Sath Hajaro ne
Apjo Pan Dil 1 ne j
Apjo.