માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને, તો, ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે.. એક લાગણી પડી હતી, તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
*સમય ભલે દેખાતો નથી,* *પણ ઘણુંબધું દેખાડી જાય છે...* *આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*, *"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..* . સપ્રભાત _રાધે રાધે_