• Categories
  • Gujarati Whataspp Status   447
  • એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ તો શું મળે? કવિએ સરસ જવાબ આપ્યો રાધા, રૂક્મણી, અને મીરાં એકસાથે મળે.
  • 9 years ago



    Tags : Gujarati Whataspp Status

  • મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
    તો,
    ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
    એક લાગણી પડી હતી,
    તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
    કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
    ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Morning SMS , Gujarati Whataspp Status , Gujarati Messages , Gujarati Suvichar Sms