• Categories
  • Gujarati Good Thought   325
  • નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
    જીવ એટલા માટે જાય છે કે .......
    પાણીમાં, તરતા નથી આવડતું

    પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
    સમસ્યા એટલા માટે થાય છે કે ...
    આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું
  • 10 years ago



    Tags : Good Morning SMS , Gujarati Good Morning SMS , Gujarati Good Thought
  • રાજકારણીઓ અને રાજનીતિજ્ઞ વચ્ચે તફાવત શું ?
    રાજકારણી આવતી ચૂંટણીનો વિચાર કરે ,
    જયારે રાજનીતિજ્ઞ આવતી પેઢીનો ........!!!
  • 10 years ago



    Tags : Gujarati Good Thought
  • સળગતા રહે છે એજ પ્રકાશ આપે છે,
    બાકી બળતરા કરવા વાળા તો ધુમાડા જ કાઢે છે..!!
  • 10 years ago



    Tags : Gujarati Good Thought