કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે , બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે , પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..
આંસું તમારું હોય....., અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " ₲๑๑d ℳorning