તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો, બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી, તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ
મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને, તો, ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે.. એક લાગણી પડી હતી, તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.