માણસ ને યો સોપારી આખી ગળાવી દે તો ઝાડા બંધ થઈ જાય:grinning::grinning::grinning: પણ શેર માર્કેટ ને તો આખુ નાળિયેર ક તરબુચ ગળાવી દે તો પણ બંધ થાય એવુ નથી...
મારા મિત્ર ને ફોન કર્યો ને કહ્યું કે આ મારો નવો નંબરછે,
સેવ કરી રાખજે. એણે બહુ સરસ જવાબ આપ્યો .
તારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે,
નંબર ગમે તેટલા બદલ
હું તને તારા અવાજ થી જ
ઓળખી જઈશ..!!
:kissing_heart::kissing_heart::kissing_heart::kissing_heart::relaxed::blush::blush::blush: આમા કવી ને નંબર સેવ કરતા નથી આવડતુ એટલે મોટી મોટી હાંકે છે:joy::joy:
:rofl: પુરુષનું પણ :diamond_shape_with_a_dot_inside:પતંગ જેવું છે કન્યા:gift_heart: સારી બંધાય તો :rocket:ઊંચી ઉંડાન અને ખોટી બંધાય તો :ferris_wheel:ગોળ ગોળ ફરતો થઈ જાય. :stuck_out_tongue_closed_eyes:
કાલે હુ બસ:bus: મા #રાજકોટ જતો તો.... એક ભાઇએ (અણી કાઢવા) પુછયું , બરોડા થી વડોદરા કેટલું થાય ??.. મેં કીધું , બોમ્બે થી મુંબઈ થાય એટલું... તો ઇ ભાઇ રસ્તા મા ઉતરી ગયા... :joy::joy::joy::joy::joy::joy:
કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.
ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.
છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.
ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.
એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.
બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.
ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.
યુગલે પૂછ્યું : કેમ
ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
સિટિબસમાં એક બેન નાના છોકરાને કહેતા હતા ,'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ?? 'આવું 3 વાર બોલ્યા પછી કાકા બોલ્યા ...બેન, મને આપવો હોય તો આપી દો ને !મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું:weary::rofl::rofl: